શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016

પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

ફાયદા :

(1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
(2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
(3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
(4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
(5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
(6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

ગેરફાયદા :

(1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
(2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
(3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
    1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
    2. નોટરી / સોગંદનામું
    3. જન્મ પ્રમાણપત્ર
    4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
    5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
    6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
    7. પાન કાર્ડ નવા / કરેક્શન
    8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
    9. TIN નંબર અરજી
    10. દિન નંબર અરજી
    11. વેટ નંબર અરજી
    12. આવકવેરા રીટર્ન
    13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
    14. મની લોન્ડરિંગ લાયસન્સ
    15. આરોગ્ય લાઇસન્સ
    16. વ્યાવસાયિક કર
    17. નિકાસ આયાત લાઈસન્સ
    18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
    19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
    20. વેચાણ કરાર, વેચાણ ખત

    અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
    સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
    અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

    Office:
    VERITAS THE TEAM
    127,Sahajanand Park
    Nr Swaminarayan Temple
    Shahibaug Ahmedabad 380004
    Ph: 079-40099917,9426497770
    Mail :veritas.smeet@gmail.com
    www. Veritastheteam.com

    પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

    પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


    વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

    મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
    સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

    ફાયદા :

    (1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
    (2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
    (3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
    (4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
    (5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
    (6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
    જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

    ગેરફાયદા :

    (1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
    (2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
    (3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

    તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
      1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
      2. નોટરી / સોગંદનામું
      3. જન્મ પ્રમાણપત્ર
      4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
      5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
      6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
      7. પાન કાર્ડ નવા / કરેક્શન
      8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
      9. TIN નંબર અરજી
      10. દિન નંબર અરજી
      11. વેટ નંબર અરજી
      12. આવકવેરા રીટર્ન
      13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
      14. મની લોન્ડરિંગ લાયસન્સ
      15. આરોગ્ય લાઇસન્સ
      16. વ્યાવસાયિક કર
      17. નિકાસ આયાત લાઈસન્સ
      18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
      19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
      20. વેચાણ કરાર, વેચાણ ખત
      કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

      Office:
      VERITAS THE TEAM
      127,Sahajanand Park
      Nr Swaminarayan Temple
      Shahibaug Ahmedabad 380004
      Ph: 079-40099917,9426497770
      Mail :veritas.smeet@gmail.com
      www. Veritastheteam.com

      અમદાવાદ માં નવી પ્રોપર્ટી લેવાનું વિચારો છો..? call help and advice 079-40099917 or 9426497770

      નફા માટે પ્રૉપર્ટી ખરીદવી, તેની માલિકી, સંચાલન, ભાડા ઉપર આપવુ કે તેનું વેચાણ કરવુ આ તમામ વસ્તુ રિઅલ એસ્ટેટમાં રોકાણ કરવા બરાબર છે. અંહી 'નફો' એ મહત્વનો શબ્દ છે. જો તમે રહેવા માટે મકાન ખરીદવા માંગો છો, તો ઑફિસ અને સ્કૂલનું અંતર વગેરે જેવી કેટલીય અન્ય બાબતોનું ધ્યાન રાખવુ જરૂરી છે.

      ઉપરાંત, જો તમારા બાળકની સ્કૂલ અથવા તમારી ઑફિસથી નજીકનું કોઈ મકાન હોય, તો સંભવ છે કે તમે એ મકાન માટે કેટલાક રૂપિયા વધારે ખર્ચવા પાછી પાની નહીં કરો. પરંતુ વાત જ્યારે રોકાણની આવે તો તમારે માર્કેટ પ્રાઇઝ અને કોઈ ખાસ શહેર કે મહાનગરમાં કિંમતો આવનારા સમયમાં વધશે કે ઘટશે તે વીશેનો પણ વિચાર કરવાનો રહે છે.


      યોગ્ય સ્થળની પસંદગી:-
      કોઈ શહેર કે મહાનગરની પસંદગી કરતા સમયે તે જોવું વધારે મહત્વનું છે કે કોઈ મોટુ આધારભૂત સ્ટ્રક્ચર છે કે નહી, અને તે કોઈ મોટી આર્થિક હલચલનું કેન્દ્ર છે કે કેમ. કોઈ પણ રોકાણકારને સૌથી પહેલા એ જાણવુ જોઈએ કે જે તે લોકેશનમાં કઈ નવુ થઈ રહ્યું છે કે કેમ. બીજી મહત્વની વાત એ જોવી જોઈએ કે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આજુ બાજુનાં માર્ગો પર નવા કૉમર્શિયલ પ્લાન, એરપોર્ટ, આઈટી પાર્ક વગેરે જેવી હલચલ થવાની છે કે કેમ. રોકાણ સ્વરૂપે જો પ્રોપર્ટી ખરીદવા માંગતા હો તો આવા વિકાસ કાર્યો ઉપર ખાસ્સુ ધ્યાન આપવુ.

      યોગ્ય ડેવલપરની પસંદગી:-
      તમારે એ વાતનું પણ ખાસ્સુ ધ્યાન રાખવુ કે જે તે ડેવલોપર પોતાના કાર્યોમાં કેવી ગુણવત્તા રાખે છે, અને સમયસર પોતાનુ કામ પૂરૂ કરી શકે છે કે કેમ. જો તમે કોઈ બીજા શહેરની પ્રૉપર્ટીમાં રોકાણ કરવા જતાં હોવ તો તમારા માટે તે પ્રોજેક્ટનાં વિકાસ ઉપર નિયમિત પણે નજર હોવી સરળ નહીં બને. જેના પરિણામે તમે પ્રોજેક્ટમાં રોજ થઈ રહેલા કામની ગુણવત્તા ઉપર નજર નહીં રાખી શકો. આવી સ્થિતિમાં ડેવલોપરની વિશ્વસનિયતા ખાસ્સી કામ કરી જાય છે. મોટે ભાગે રોકાણકારો નિર્માણાધીન (અન્ડર કન્સ્ટ્રક્શન) યોજનાઓમાં રોકાણ કરવા અંગે વિચારે છે. રેડી-ટૂ-પજેશન વાળી પ્રૉપર્ટીની સરખામણીમાં નિર્માણાધીન યોજનાઓમાં વધારે રિટર્ન મળે છે. આવી સ્થિતિમાં તમારે હમેશા વિશ્વાસપાત્ર ડેવલપરની યોજનાઓમાં રોકાણ કરવા પર ભાર આપવો.

      - સર્વેયર કે અન્ય કેટલાક બ્રોકરો પાસેથી પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી કરાવવી જોઈએ
      - કોઈ પણ સંભવિત વિક્રેતા સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા અગાઉ દસ્તાવેજની તપાસ કરો
      - ખરીદ/વેચાણ ડીડ દ્વારા તમને જાણવા મળશે કે પ્રૉપર્ટી વિક્રેતાનું નામ છે કે નહીં

      પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી:-
      કોઈ પણ પ્રૉપર્ટીનુ મૂલ્ય કેટલીય બાબતો ઉપર નિર્ભર કરે છે. તેમાં લોકેશન, મકાનનો આકાર, હાઉસિંગ સોસાયટી દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવી રહેલી અન્ય સુવિધાઓ, કિંમતોમાં વધારા-ઘટાડાને લઈને બજારનો ટ્રેન્ડ શામેલ છે. કોઈ પણ પ્રૉપર્ટી ફાઇનલ કરવા અગાઉ તમારે કોઈ થર્ડ પાર્ટી પાસેથી પ્રૉપર્ટીની ગણતરી કરાવી જોઈએ. નાઇટ ફ્રેન્કના ડાયરેક્ટર (નેશનલ એડવાઇઝરી સર્વિસેઝ)ગુલામ જિયાનું કહેવુ છે કે જો કોઈ રોકાણકાર પ્રૉપર્ટી ખરીદવા માંગે છે, તો તેણે સર્વેયર કે અન્ય કેટલા બ્રોકરો પાસેથી પ્રૉપર્ટીના મૂલ્યની ગણતરી કરાવી જોઈએ. સ્થાનિક નાગરિકો સાથે પણ આ વિષયે જાણકારી માંગવી જોઈએ.

      વાસ્તવિક ખર્ચોઃ-
      સ્ટેમ્પ ડ્યૂટી અને મેન્ટેનન્સ ઉપર સ્વભાવીક પણે આવનારો ખર્ચ તો તમને મંજુર હશે, સાથે તમારે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન ઉપર આવનારા ખર્ચ વીશે પણ જાણવુ જોઈએ. સ્થાનિક વિજળી બોર્ડ પાસે પ્રૉપર્ટીના રજિસ્ટ્રેશન, વિજળીના મીટર ઉપર ખર્ચ, ફર્નિશિંગ, ફિટિંગ્સ, અને બીજા ખર્ચાઓ વીશે પણ તમારે વિચારવુ જોઈએ. કેટલીય જગ્યાઓ ઉપર કાર પાર્કિંગ, ક્લબ હાઉસ સભ્યપદ માટે ખર્ચ પણ લેવામાં આવે છે. સાથે જ 1-2 વર્ષ માટેનો મેન્ટેનન્સ ખર્ચ એડવાન્સમાં આપવાનો રહે છે. કેટલીક સોસાયટીઓમાં બગીચા, જિમ, સ્વિમિંગ પૂલ સહિત કેટલીય એવી અન્ય સુવિધાયો હોય છે, જેની ઉપર તમારે વિશેષ ખર્ચ કરવો પડે છે. આ તમામ ઉપર થનારા ખર્ચને જોડીશું તો આ તમામ રકમ કઈંક લાખ રૂપિયા આસપાસ બેસશે. એટલા માટે તમે માત્ર ફ્લેટની બેઝિક કિંમત ઉપર રોકાણ કરવાનો નિર્ણય લેશો નહીં.

      દસ્તાવેજની તપાસઃ-
      બની શકે છે કે તમે તમામ દસ્તાવેજ એકઠા કરવા ઉપર ધ્યાન ન આપો, પરંતુ જો તમે પ્રૉપર્ટી ખરીદવા માટે હોમ લોન લેવા માંગો છો, તો બેન્ક તમારી પાસે દરેક નાનામાં નાના દસ્તાવેજની માંગણી કરશે. તમે કોઈ પણ સંભવિત વિક્રેતા સાથે કરારને અંતિમ સ્વરૂપ આપવા અગાઉ દસ્તાવેજની તપાસ કરો. કોઈ પણ રેસિડેન્શિઅલ પ્રૉપર્ટી વેચવા માટે સૌથી મહત્વનું હોય છે, હાઉસિંગ સોસાયટી સર્ટિફિકેટ અને ખરીદ/વેચાણ ડીડ, આ ડીડ દ્વારા તમને જાણવા મળશે કે જમીન વિક્રેતાનું નામ છે કે નહીં. તેની પાસે પ્રૉપર્ટીના વેચાણ માટેના અધિકારો છે કે નહી તે પણ જાણવું જરૂરી બને છે. જો તમે અગાઉ વેચાયેલી પ્રૉપર્ટી ખરીદો છે, તો તમારે જુના ડીડની જરૂર પણ પડશે. જુના ડીડથી પ્રૉપર્ટી અથવા ડીલની વાસ્તવિક જાણકારી મળે છે. તમારે વાસ્તવિક સ્ટેમ્પ ડ્યૂટી અને રજિસ્ટર્ડ હાઉસ સંબંધી દસ્તાવેજની જરૂર પડશે. વિક્રેતાએ હાઉસિંગ સોસાયટી પાસેથી એનઓસી (વાંધો નહીં હોવાનું પ્રમાણપત્ર) પ્રાપ્ત કરવાની રહેશે. ભાગીદારી હક ધરાવતી પ્રૉપર્ટીના સંબંધે બીજા માલિક પાસેથી પણ દસ્તાવેજ ઉપર સહાનુમતી દર્શાવતા હસ્તાક્ષર હોવા જાઈએ.

      મકાનનો ખરીદદાર જો હોમ લોન લઈ રહ્યો છે, તો જે તે બેન્ક આ તમામ દસ્તાવેજોની માંગણી કરે છે. સોસાયટીથી એનઓસી ઉપરાંત ટાઇટલ ક્લિયરન્સની પણ જરૂર રહે છે. આ બધા ઉપરાંત બિલ્ડિંગનું આયુષ્ય, ફ્લોર પ્લાન, કારપેટ અને બિલ્ટ અપ એરિયા, સોસાયટી, ખર્ચા, કાર પાર્કિંગની સ્તિતિ, જમીન ટાઇટલ, બિલ્ડિંગ સ્થળાંતર કરવા અંગેના ખર્ચાની પણ ગણતરી કરવાની હોય છે.

      અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
      સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
      અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

      Office:
      VERITAS THE TEAM
      127,Sahajanand Park
      Nr Swaminarayan Temple
      Shahibaug Ahmedabad 380004
      Ph: 079-40099917,9426497770
      Mail :veritas.smeet@gmail.com
      www. Veritastheteam.com

      ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016

      પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટ માર્કેટમાં લાવશે સચોટતા 40099917 VERITASTHETEAM.COM

      દેશભરમાંથી કાળુંનાણું અને મની લોન્ડ્રીને જડમૂળથી નાબૂદ કરવા કેન્દ્ર સહિત રાજ્ય સરકારો ખૂબ જ સક્રિય બની છે. ગુજરાત સરકારે રીયલ એસ્ટેટ માર્કેટમાં થતા ગેરકાનૂની વ્યવહારો પર અંકુશ લાવવા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની શરૂઆત કરી છે. ગુજરાત જ્યારે, દેશ સહિત દુનિયામાં મૂડીરોકાણ અને બિઝનેસ માટે નામાંકિત છે. ત્યારે ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઈન્વેસ્ટમેન્ટના નામે થતા ગેરકાયદેસર વ્યવહારો વિકાસ માટે અડચણરૂપ બની શકે છે. આવનારા સમયમાં ગુજરાત સરકાર પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરવા જઈ રહી છે. જેથી કોઈપણ વ્યકિત પ્રોપર્ટી ખરીદે ત્યારે તેને ફરજિયાતપણે પ્રોપર્ટી કાર્ડ લેવું પડશે. જેથી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કે રોકાણો થતાં અટકશે અને તેના પર રોક લાગશે. 
      હાલ રાજ્ય સરકારે રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 156 નગરપાલિકાને સૂચના આપવામાં આવી છેકે, શહેરી વિસ્તારોમાં દરેક પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવો. 

      સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારના ચોપડે કુલ 1.25 કરોડ પ્રોપર્ટી ધારકો નોંધાયા છે. તો, રેકોર્ડ ઓફ રાઈટના જણાવ્યાનુસાર, ગુજરાતમાં માલિકીપણું ધરાવતા પ્રોપર્ટી કાર્ડ ધારકોની સંખ્યા માત્ર 20 ટકા છે. રાજ્ય સરકારના આ પગલાથી માર્કેટમાં એક હકારાત્મક વલણ સર્જાશે. 

      અમદાવાદના એક નામાંકિત બિલ્ડર જણાવી રહ્યા છેકે, રાજ્ય સરકારનું આ પગલું, રીયલ એસ્ટેટ માર્કેટમાં થતાં ખોટા વ્યવહારો પર અંકુશ લાવશે. પરિણામે, રીયાલીટી ઈન્વેસ્ટર્સ અને પ્રોપર્ટી ખરીદનારાઓમાં રીયલ એસ્ટેટ માર્કેટ પર વિશ્વાસ વધશે. જેનાથી, રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે. રાજ્યના દરેક પ્રોપર્ટી ધારકો પોતાની માલિકીપણાનું પ્રોપર્ટી કાર્ડ જલદીથી કઢાવે તે માટે રાજ્ય સરકારની અધિકૃત નોડલ એજન્સીઓએ શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની ઓફિસો ખોલવામાં આવી છે. 

      પ્રોપર્ટી કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે. જેમાં પોપર્ટી ધારકનું નામ, માલિકીપણાનો હક્ક, પ્રોપર્ટીનો એરિયા, લેઆઉટ, બિલ્ડરની વિગતો, એન.એ.,એન.ઓ.સી અને ટાઈટલ જેવી મહત્વની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની અધિકૃત નોડલ એજન્સીઓ જેવી કે, મહાનગરપાલિકા, નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આ પગલાથી, રાજ્ય સરકાર, બિલ્ડર્સ અને પ્રોર્પટી ધારકોને એમ ત્રણેયને ફાયદો થશે. 
       with thanks http://builtindia.in/

      પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

      પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


      વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

      મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
      સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

      ફાયદા :

      (1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
      (2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
      (3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
      (4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
      (5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
      (6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
      જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

      ગેરફાયદા :

      (1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
      (2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
      (3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

      તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
        1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
        2. નોટરી / સોગંદનામું
        3. જન્મ પ્રમાણપત્ર
        4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
        5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
        6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
        7. પાન કાર્ડ નવા / કરેક્શન
        8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
        9. TIN નંબર અરજી
        10. દિન નંબર અરજી
        11. વેટ નંબર અરજી
        12. આવકવેરા રીટર્ન
        13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
        14. મની લોન્ડરિંગ લાયસન્સ
        15. આરોગ્ય લાઇસન્સ
        16. વ્યાવસાયિક કર
        17. નિકાસ આયાત લાઈસન્સ
        18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
        19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
        20. વેચાણ કરાર, વેચાણ ખત
        કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

        Office:
        VERITAS THE TEAM
        127,Sahajanand Park
        Nr Swaminarayan Temple
        Shahibaug Ahmedabad 380004
        Ph: 079-40099917,9426497770
        Mail :veritas.smeet@gmail.com
        www. Veritastheteam.com