લેબલ SUCCESSION CERTIFICATE સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ SUCCESSION CERTIFICATE સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

મંગળવાર, 4 જૂન, 2019

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો. Ahmedabad 9426497770/079-40099917

જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ તૈયાર કરો.


લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે

  1. વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે
  2. વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
  3. જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
  4. જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
  5. જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
  6. વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
  7. સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
  8. તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.
આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો..
  1. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
  2. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
  3. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
  4. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
  5. તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
  6. તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
  7. માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
  8. જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
  9. કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
  10. એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
  11. રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
  12. ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
  13. ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
  14. સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
  15. જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
  16. જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
  17. તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
  18. સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
  19. સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.
  20. યુ.એલ.સી. ના હુકમો.
  21. ૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
  22. સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.

મંગળવાર, 9 એપ્રિલ, 2019

How to change the name in Property Tax Record? Ahmedabad 9426497770 / 079- 40099917

How to change the name in Property Tax Record?


The process of getting a name changed in official property tax is actually a simple one, provided the applicant has all the necessary documentation in place.
Most buyers give attention to only getting the registered sale deed as a proof of rightful ownership of the property and updating the name in the official records like property tax documents is often overlooked by many new property buyers. But every property buyer should be aware of the fact that updating the official municipal corporation record is equally important and must never be overlooked. This is equally important for both the seller and buyer of any existing property.
Unless the new buyer of the property initiates a change in name in the official property tax records, all old receipts would be generated in the name of the old buyer. Legally the old buyer would be liable to pay such dues since they did not notify the corporation for the sale transaction. The buyer also needs to make sure all receipts including electricity bills, water bills and property tax bills are initiated in his or her name rather than any old owner.

Process to initiate Name Change in Property Tax Records

Fear of a lengthy and cumbersome process and multiple visits keep a large number of people away from the name changing process in the official records of the municipal corporation. The process of getting a name changed in official property tax is actually a simple one, provided the applicant has all the necessary documentation in place.
Before requesting any change in name records for property tax of any property, make sure you have the complete documentation including copy of the following documents:
  • Receipt of tax last paid,
  • Attested copy of the sale transaction deed (sale deed in your name)
  • No Objection Certificate from the associated housing society.
  • Duly filled application for form with signature
The documents along with an application form requesting change in official records for ownership of the property must be submitted with the Commissioner of the Revenue. The application once submitted is verified and the change in a name records approved usually in 15 to 30 day period.

Mutation of property

Mutation of property helps the property owner to change the title ownership after purchase of the property or inherited property. No Outstanding Certificate for the premises may be required before you apply for the mutation of property. In case of inherited property, affidavit and the original Death Certificate (in case of death of property owner) will be required. You can submit the duly filled Mutation form with required document for the change of the title ownership. Mutation of property of enables the municipal authority to update their property tax record with right property owner and issue proper tax documents.

તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
    1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
    2. નોટરી / સોગંદનામું
    3. જન્મ પ્રમાણપત્ર
    4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
    5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
    6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
    7. પાન કાર્ડ નવા / કરેક્શન
    8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
    9. TIN નંબર અરજી
    10. દિન નંબર અરજી
    11. વેટ નંબર અરજી
    12. આવકવેરા રીટર્ન
    13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
    14. મની લોન્ડરિંગ લાયસન્સ
    15. આરોગ્ય લાઇસન્સ
    16. વ્યાવસાયિક કર
    17. નિકાસ આયાત લાઈસન્સ
    18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
    19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
    20. વેચાણ કરાર, વેચાણ ખત
    કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

    Office:
    VERITAS THE TEAM
    127,Sahajanand Park
    Nr Swaminarayan Temple
    Shahibaug Ahmedabad 380004
    Ph: 079-40099917,9426497770
    Mail :veritas.smeet@gmail.com
    www. Veritastheteam.com

    ગુરુવાર, 5 જાન્યુઆરી, 2017

    how to prepare propety file in gujarat જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ કેવી રીતે તૈયાર કરશો VERITASTHETEAM.COM 40099917

    જમીન તથા મકાનોને લગતાદસ્તાવેજી પુરાવાની ફાઈલ કેવી રીતે તૈયાર કરશો?



    આપણે ઘણા જ પરીશ્રમો દ્વારા જમીન તથા મકાન ઉભુ કરીએ છીએ અને હાશકારો અનુભવીએ છીએ પરંતુ આપણી પાસે સોનુ છે તેની જાણવાની બેંક લોકરમાં કરીએ છીએ. તેના કરતા વધુ કિંમતી જમીન તથા મકાનને લગતા દસ્તાવેજી પુરાવાની જાળવણી તથા પુરાવાઓ આપણે એકઠા કરી શકતા નથી અને આજની તારીખે તે પુરાવાની ફાઈલો આપણી પાસે નહિ હોય અથવા હશે તો અધુરી હશે તથા કાગળોની સાથણી પણ ન હોય તેવું બનેલ હશે.
    રેકર્ડઝ ઓફ રાઈટ્સ બે રીતે વહેચાયેલ છે ગ્રામ્ય કક્ષા એ ૭X૧૨ ને અને શહેર કક્ષાએ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ દ્વારા રેકર્ડઝ ઓફ રાઈટ્સનો હક્ક જમીન ધારક અથવા મકાન માલિકને મળે છે અને તે આધારે વારસાઈ, વેચાણ, ગીરો, લોન, જમીન દ્વારા અનેક લાભો મળે છે. આમ રેકર્ડઝ ઓફ રાઈટ્સ ઘણી જ અગત્યની બાબત છે. રેકર્ડસ ઓફ રાઈટ્સ જેટલા ચોખ્ખા હશે તેટલો જ વધુ ફાયદો થાય છે. જેમ કે
    (૧)વારસાઈમાં ઝઘડા થવાની શક્યતા ઘટે છે.
    (૨)વેચાણ વખતે સરકારી કચેરીઓના ધક્કોનો સમય બગડતો નથી.
    (૩)જમીન તથા મકાનની વેચાણ કિંમત વધુ મેળવી શકાય છે.
    (૪)જરૂરિયાત ઉપસ્થિત થાય ત્યારે લોન સરળતાથી મેળવી શકાય છે.
    (૫)જામીન થવાનું હોય તો સરળતાથી જામીન થઇ શકાય છે.
    (૬)વીલ તથા જમીન અને મકાન બાબતે કરારો કરવાના હોય ત્યારે સરળતાથી કરી શકાય છે.
    (૭)સરકારી કચેરીમાં રેકર્ડઝ ખોવાઈ ગયેલ હોય તથા સળગી જાય ત્યારે આ રેકર્ડઝ ફાઈલ ઘણી જ અગત્યની પુરવાર થાય છે અને તમારા રેકર્ડઝ મુજબ નવેસરથી રેકર્ડઝ ઉપસ્થિત કરી શકાય છે.
    (૮)તમારી મિલકતની વહેંચણી પણ સરળતાથી કરી શકાય છે.
    આમ ઉપરોકત મુજબ જો તમે જમીન/મિલકત ધરાવતા હોય અને ૭X૧૨ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચાલતું હોય અને રેકર્ડઝ ઓફ રાઈટ્સ ભોગવતા હોય તો નીચે મુજબ દસ્તાવેજી પુરાવા સરકારી કચેરીના સહી સિક્કા સાથે લેમીનેશન કરાવી ફાઈલ અધતન રાખવા નીચે મુજબના પુરાવા એકત્ર જે તે કચેરીમાંથી એકત્ર કરો અને ફાઈલ તૈયાર કરો.
    ૧.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના ટીપ્પણ.
    ૨.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરના નકશાની નકલ અથવા તે ગામનો આખો નકશો.
    ૩.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની પ્રતિબુક.
    ૪.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરનો આકરબંધ/કાયમ ખરડાની નકલ.
    ૫.તમારા સર્વે નંબર તથા આજુબાજુના સર્વે નંબરની માપણીની નકલો.
    ૬.તમારા સર્વે નંબરોની પાંચ વર્ષે એક વખત માપણી કરાવી હિતાવહ છે. જેથી કોઈએ દબાણ કરેલ હોય તે સ્પષ્ટ ખ્યાલ આવી જાય.
    ૭.માપણીની નકલ મેળવો ત્યારે હિસ્સા ફોર્મ નં.૪ મેળવી લેવું.
    ૮.જયારે ભાગલા પાડો ત્યારે ડિસ્ટ્રીક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકર્ડઝ કચેરી દ્વારા વહેંચણી કરાર મુજબ માપણી કરાવી, નમૂના નં.૧૧-અ મેળવી લો અને મામલતદાર કચેરી દ્વારા ૭X૧૨ અલગ કરાવી લેવા હિતાવહ છે.
    ૯.કલેકટર કચેરી દ્વારા મામલતદાર કચેરીમાંથી ૭X૧૨, ૮-અ, નંબર-૬ ણી નકલ દર વર્ષે મેળવી ફાઈલે રાખવી હિતાવહ છે.
    ૧૦.એકત્રિકરણ થયેલ હોય તો બ્લોક નંબરની માપણી, ચિરાયેલા સર્વે નંબરમાંથી બનેલ બ્લોક માપણી/એકત્રીકરણની તકતાની નકલ/રીવાઇઝ્ડ એકત્રિકરણ તખ્તાની નકલ.
    ૧૧.રી-સર્વે થયેલ હોય તો રી-સર્વે નંબરના આજુબાજુ નંબરના નકશાની નકલ/ખેતારવાર પત્રકની નકલ મેળવી લેવી.
    ૧૨.ટી.પી.સ્કીમ દાખલ થયેલ હોય અને ફાઈનલ પ્લોટ પડેલ હોય તો તેની માપણી શીટ તથા આજુબાજુના માપણી શીટની નકલ/એફ-ફોર્મની નકલ/નકશાની નકલ મેળવી લેવી.
    ૧૩.ટી.પી.સ્કીમ દાખલ થતી હોય ત્યારે આખી ટી.પી.સ્કીમની માપણી થતી હોય ત્યારે તમારી જમીન તથા મકાનની માપણીમાં ચોક્કસાઈ રાખવી. જેથી રોડ-રસ્તા તથા રીઝર્વેશન બાબતે ખાસ ધ્યાન રાખવું તે અંગે રેકર્ડઝ મેળવવા.
    ૧૪.સોસાયટી બિનખેતી થઇ ગયેલ હોય ત્યારે પ્લાન મુજબ બિનખેતી દુરસ્તી કરાવી ૭*૧૨ માં તમામ સભ્યોના નામ દાખલ થાય તેવી કાળજી રાખવી અને તે ફાઇલ અધતન રાખવી.
    ૧૫.જમીન તથા મકાનના ક્ષેત્રફળ તથા હદ બાબતે વધુ ચોક્કસાઈ રાખવી તથા પુરાવા ફાઈલે રાખવી.
    ૧૬.જમીનના ખેતર ઉપર હદનિશાન જે હોય તે કાયમ રાખવા તથા ચકાસણી વખતોવખત કરાવી હદનિશાન ન હોય તો માપણી કરી હદનિશાન કરાવી કાયમી હદનિશાન ઉભા કરવા.
    ૧૭.તમારી જમીન રોડ, કેનાલ સંપાદન થતી હોય ત્યારે તેના નકશા મેળવી લેવા અને તે મુજબ માપણી કરાવી સંપાદન ક્ષેત્રફળ બરાબર છે કે કેમ તે ચકાસી રેકર્ડઝ ફાઈલે રાખવા.
    ૧૮.સંપાદન થયા બાદ ડિ.ઈ.લે.રે. રેકર્ડ પર દુરસ્તી કરાવી લેવી નહીતર તેનું મહેસૂલ તમારે ભરવાનું થશે.
    ૧૯.સોસાયટીમાં રહેતા હોય તો શેર સર્ટીફીકેટ / સભ્ય દાખલો / એલોટમેન્ટ લેટર/કોર્પોરેશન-ઔડા પ્લાન પાસ / રાજા ચિઠ્ઠી / બી.યુ. પરમીશન / રજીસ્ટ્રેશનનો દાખલો / સોસાયટી બંધારણ.૨૦.યુ.એલ.સી. ના હુકમો.  
    ૨૧. ૭X૧૨ હોય તો સને ૧૯૫૦ થી આજદિન સુધીના ઉતારા મેળવી લેવા.
    ૨૨.સીટી સર્વે લાગતું હોય ત્યાં જે તે કચેરીમાંથી તમારા સીટી સર્વે નંબરોની એસ.આઈ. કેસની નકલ ફાઇલ ખાસ રાખવી. તેમાં પણ દર વર્ષે ઉપર જણાવ્યા મુજબની કાર્યવાહીઓ કરવી.
    ૨૩.ખાસ એડવાઈઝ આપવાની કે સીટી સર્વે દાખલ થતાં જે તે સીટી સર્વે નંબરની સનંદ આપવામાં આવે છે તે સનંદ જે તે મિલકત ધારણ કરનાર કર્મચારીને આપવામાં આવે છે ત્યારે ધક્કા ખવડાવે છે તથા ઉદ્ધતાઇભર્યા જવાબો આપવામાં આવે છે. જે વ્યવહાર બદલી આ સનંદો તાત્કાલિક લેવી હિતાવહ છે. આ સનંદ ફક્ત એક જ વખત આપવામાં આવે છે. તે સનંદની લેમીનેશન કરાવવી વધુ હિતાવહ છે તે સનંદ લઇ તમારી મિલકતની ચકાસણી પણ કરી લેવી તેમાં સુભારા કરવા પાત્ર હોય તો આગળની કાર્યવાહી કરવી હિતાવહ છે.

    શુક્રવાર, 2 સપ્ટેમ્બર, 2016

    પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

    પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


    વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

    મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
    સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

    ફાયદા :

    (1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
    (2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
    (3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
    (4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
    (5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
    (6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
    જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

    ગેરફાયદા :

    (1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
    (2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
    (3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

    તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
      1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
      2. નોટરી / સોગંદનામું
      3. જન્મ પ્રમાણપત્ર
      4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
      5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
      6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
      7. પાન કાર્ડ નવા / કરેક્શન
      8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
      9. TIN નંબર અરજી
      10. દિન નંબર અરજી
      11. વેટ નંબર અરજી
      12. આવકવેરા રીટર્ન
      13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
      14. મની લોન્ડરિંગ લાયસન્સ
      15. આરોગ્ય લાઇસન્સ
      16. વ્યાવસાયિક કર
      17. નિકાસ આયાત લાઈસન્સ
      18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
      19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
      20. વેચાણ કરાર, વેચાણ ખત

      અમદાવાદ મા કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો
      સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.
      અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ

      Office:
      VERITAS THE TEAM
      127,Sahajanand Park
      Nr Swaminarayan Temple
      Shahibaug Ahmedabad 380004
      Ph: 079-40099917,9426497770
      Mail :veritas.smeet@gmail.com
      www. Veritastheteam.com

      પ્રોપર્ટીકાર્ડ સીટી સર્વે વસિયત, વેચાણ, બક્ષિસ થી નામ ફેરફાર અમદાવાદ 40099917 www.veritastheteam.com

      પ્રોપર્ટી કાર્ડ / સીટી સર્વેમાં નામફેર


      વેચાણ દસ્તાવેજ અને ઇન્ડેક્ષ આવ્યા બાદ તે પુરાવાઓને આધીન પ્રોપર્ટીકાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણું જ આવશ્યક અને ફરજીયાત છે.

      મિલ્કતનું પૂરેપૂરું વર્ષો જુનું વર્ણન કે જેમાં મિલ્કતમાં છેલ્લા 50 વર્ષના તમામ ટ્રાન્ઝેક્શન પ્રોપર્ટી કાર્ડમાં દર્શાવેલ હોય છે.
      સમયથી વધુ મુલ્યવાન કશું જ નથી…. સમય ન બગાડવા પસંદગી કરો અમારી…

      ફાયદા :

      (1) ટાઈટલ ક્લીયર માટે અગત્યનું પરીબળ / સાધન
      (2) મિલ્કત ચોખ્ખી / કાયદેસરની છે કે કેમ તે જાણી શકાય
      (3) પોતાની મૃત્યુ / હયાતી બાદ પોતાની મિલ્કત પર પોતાના / વારસદારોનું માલિકી હક્ક ફક્ત એક જ જગ્યાએ પુરવાર કરી શકાય.
      (4) બેંક દ્વારા ધિરાણ કરવામાં આવેલ છે કે નહી તો જાણી શકાય.
      (5) મિલકત પર બોજો કે બીજા કોઈને હક્ક છે કે નહિ તે જાણી શકાય.
      (6) કોઈપણ કુદરતી હોનારત સમયે આ વિભાગ દ્વારા આપવામાં આવેલ વિગતોને સરકાર ધ્યાનમાં લે છે. અથવા કુદરતી હોનારત સમયે જયારે મિલકતનું અસ્તિત્વ ન રહે તેવે સમયે આ પેપર દ્વારા જ માલીક હક્ક પુરવાર કરી શકાય.
      જેમકે કચ્છમાં ભૂકંપની ઘટના બાદ ત્યાં આ કાગળ એ ઘણું જ અગત્યનું પુરવાર થયેલ છે.

      ગેરફાયદા :

      (1) જો આ કાગળ ઉપર માલિકી હક્ક પુરવાર ન કરવામાં આવે તો વ્યક્તિના મૃત્યુ બાદ સમગ્ર વિશ્વમાં મિલ્કતના માલિક તરીકે તેમના વારસદારોને સરકારી કચેરીમાં માન્યતા દર્શાવતું આ એક જ ડોક્યુમેન્ટ છે અને તે સમયે આજના યુગના લોકોને ખુબ જ તકલીફ પડતી હોય છે.
      (2) જેને કારણે કાયદેસર માલિકી હક્ક હોવા છતાં પણ તેઓ મિલ્કતથી તબદીલી / વેચાણ કરી શકતા નથી.
      (3) જો વ્યક્તિ મૃત્યુ સમયે વીલનું અસ્તિત્વ હોય તો તેની પો. કાર્ડ / સીટી સર્વેમાં નામફેર કરાવવું ઘણી જ આવશ્યક અને ફરજીયાત છે જો તેમ ન થાય તો મિલ્કતમાં ગુંચ પડવાની અથવા તબદીલીમાં ટાઈટલ ક્લીયરન્સ માટે તકલીફ પડી શકે છે.

      તમને જો નીચે પ્રમાણે ની કોઈ સેવાઓની  જરૂરિયાત હોય, તો  મેહરબાની કરીને અમારો  સંપર્ક કરવા વિનંતી  ઘર બેઠા સર્વિસ આપવામાં આવશે
        1. Gumasta ધારા (દુકાનો અને મહેકમ) લાઈસન્સ & નવીકરણ
        2. નોટરી / સોગંદનામું
        3. જન્મ પ્રમાણપત્ર
        4. લગ્નની નોંધણી / લગ્નનું પ્રમાણપત્ર
        5. પાસપોર્ટ તાજા, નવીકરણ, મુખ્ય નાના
        6. વીજળી નામ ટ્રાન્સફર, મ્યુનિસિપલ કોર્પોરેશન, ગેસ એજન્સી
        7. પાન કાર્ડ નવા / કરેક્શન
        8. વેચાણ વેરો / સર્વિસ ટેક્સ નંબર અરજી
        9. TIN નંબર અરજી
        10. દિન નંબર અરજી
        11. વેટ નંબર અરજી
        12. આવકવેરા રીટર્ન
        13. કાનૂની દસ્તાવેજો સુધારાઓ
        14. મની લોન્ડરિંગ લાયસન્સ
        15. આરોગ્ય લાઇસન્સ
        16. વ્યાવસાયિક કર
        17. નિકાસ આયાત લાઈસન્સ
        18. ડ્રાઇવિંગ લાયસન્સ, નવીકરણ, આંતરરાષ્ટ્રીય
        19. મિલકત, બેંક, સરનામાં ટ્રાન્સફર માટે અરજી
        20. વેચાણ કરાર, વેચાણ ખત
        કામ કોઇ પણ પ્રકારના સરકારી કામ માટે મળો   સર્વિસ ટેક્સ સરકાર કાયદા મુજબ લાગુ પડશે.અમે તમને ઘર બેઠા સર્વિસ પુરી આપીશુ।

        Office:
        VERITAS THE TEAM
        127,Sahajanand Park
        Nr Swaminarayan Temple
        Shahibaug Ahmedabad 380004
        Ph: 079-40099917,9426497770
        Mail :veritas.smeet@gmail.com
        www. Veritastheteam.com

        ગુરુવાર, 1 સપ્ટેમ્બર, 2016

        પ્રોપર્ટી કાર્ડ રીયલ એસ્ટેટ માર્કેટમાં લાવશે સચોટતા 40099917 VERITASTHETEAM.COM

        દેશભરમાંથી કાળુંનાણું અને મની લોન્ડ્રીને જડમૂળથી નાબૂદ કરવા કેન્દ્ર સહિત રાજ્ય સરકારો ખૂબ જ સક્રિય બની છે. ગુજરાત સરકારે રીયલ એસ્ટેટ માર્કેટમાં થતા ગેરકાનૂની વ્યવહારો પર અંકુશ લાવવા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની શરૂઆત કરી છે. ગુજરાત જ્યારે, દેશ સહિત દુનિયામાં મૂડીરોકાણ અને બિઝનેસ માટે નામાંકિત છે. ત્યારે ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટ અને લેન્ડ ઈન્વેસ્ટમેન્ટના નામે થતા ગેરકાયદેસર વ્યવહારો વિકાસ માટે અડચણરૂપ બની શકે છે. આવનારા સમયમાં ગુજરાત સરકાર પ્રોપર્ટી કાર્ડ ફરજિયાત કરવા જઈ રહી છે. જેથી કોઈપણ વ્યકિત પ્રોપર્ટી ખરીદે ત્યારે તેને ફરજિયાતપણે પ્રોપર્ટી કાર્ડ લેવું પડશે. જેથી ગેરકાયદેસર નાણાંકીય વ્યવહારો કે રોકાણો થતાં અટકશે અને તેના પર રોક લાગશે. 
        હાલ રાજ્ય સરકારે રાજ્યની કુલ આઠ મહાનગરપાલિકા અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ સહિત 156 નગરપાલિકાને સૂચના આપવામાં આવી છેકે, શહેરી વિસ્તારોમાં દરેક પ્રોપર્ટી ધારકોને પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવો. 

        સરકારી સૂત્રોના જણાવ્યાનુસાર, રાજ્ય સરકારના ચોપડે કુલ 1.25 કરોડ પ્રોપર્ટી ધારકો નોંધાયા છે. તો, રેકોર્ડ ઓફ રાઈટના જણાવ્યાનુસાર, ગુજરાતમાં માલિકીપણું ધરાવતા પ્રોપર્ટી કાર્ડ ધારકોની સંખ્યા માત્ર 20 ટકા છે. રાજ્ય સરકારના આ પગલાથી માર્કેટમાં એક હકારાત્મક વલણ સર્જાશે. 

        અમદાવાદના એક નામાંકિત બિલ્ડર જણાવી રહ્યા છેકે, રાજ્ય સરકારનું આ પગલું, રીયલ એસ્ટેટ માર્કેટમાં થતાં ખોટા વ્યવહારો પર અંકુશ લાવશે. પરિણામે, રીયાલીટી ઈન્વેસ્ટર્સ અને પ્રોપર્ટી ખરીદનારાઓમાં રીયલ એસ્ટેટ માર્કેટ પર વિશ્વાસ વધશે. જેનાથી, રીયલ એસ્ટેટ માર્કેટમાં તેજી આવશે. રાજ્યના દરેક પ્રોપર્ટી ધારકો પોતાની માલિકીપણાનું પ્રોપર્ટી કાર્ડ જલદીથી કઢાવે તે માટે રાજ્ય સરકારની અધિકૃત નોડલ એજન્સીઓએ શહેરી વિસ્તારોમાં પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવાની ઓફિસો ખોલવામાં આવી છે. 

        પ્રોપર્ટી કાર્ડ એક પ્રકારનું સ્માર્ટ કાર્ડ છે. જેમાં પોપર્ટી ધારકનું નામ, માલિકીપણાનો હક્ક, પ્રોપર્ટીનો એરિયા, લેઆઉટ, બિલ્ડરની વિગતો, એન.એ.,એન.ઓ.સી અને ટાઈટલ જેવી મહત્વની વિગતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારની અધિકૃત નોડલ એજન્સીઓ જેવી કે, મહાનગરપાલિકા, નગરપાલિકા દ્વારા પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરવામાં આવે છે. રાજ્ય સરકારના આ પગલાથી, રાજ્ય સરકાર, બિલ્ડર્સ અને પ્રોર્પટી ધારકોને એમ ત્રણેયને ફાયદો થશે. 
         with thanks http://builtindia.in/